શ્રી અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડની બેઠક બાદ શનિવારે વર્ષ 2021 માટે પવિત્ર અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે 28 જૂનથી 22...
ભારતમાં રવિવારે કોરોનાના વાઇરસના નવા 25,320 કેસ નોંધાયા હતા, જે 84 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે. રવિવારે 161 લોકોના મોત થયા હતા. અગાઉ...
ભારતમાં ફ્લાઇટમાં પ્રવાસ કરતા લોકો માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે.
જે મુજબ યાત્રીઓએ વિમાનમાં કોવિડ-19ના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે. પ્રવાસ દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવાનું શારીરિક અંતર ફરજિયાત રાખવું જરૂરી રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની માર્ગદર્શિકા પ્રમાણે જો કોઇ...
ભારતમાં નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો હવે સરકાર સામે બાથ ભીડવા માટે રાજકીય આંદોલન કરશે. સરકાર વિરોધી ખેડૂતો હવે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી...
ભારતના કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસમાં દરરોજ મોટી સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે કોવિડના કેસની...
તૃણમૂલ કોંગ્રેસમાંથી શીર્ષસ્થ નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે મમતા બેનર્જી માટે એક સારા સમાચાર આવ્યા છે. અટલબિહારી વાજપેયી સરકારમાં નાણા અને વિદેશ પ્રધાન...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડીયાત્રને પ્રસ્થાન કરાવીને રાષ્ટ્રવ્યાપી આઝાદી કા અમૃત મહોત્સવનો શુક્રવારે પ્રારંભ કરાવ્યો...
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાને પગલે સરકારને કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્રમાં નાગપુર બાદ અકોલામાં પણ લોકડાઉન લાગુ કરવાનો...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટેના આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવવા માટે શુક્રવારે અમદાવાદ આવ્યા હતા. તેમણે ગાંધી આશ્રમથી...
ભારતની આઝાદીના 75મા વર્ષના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેના ગાંધી આશ્રમથી આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે...

















