ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11.05 વાગ્યે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે,...
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે શુક્રવારે યોજાયેલી નવમાં રાઉન્ડની મંત્રણા નિષ્ફળ રહી હતી. હવે સરકાર અને...
અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે રચવામાં આવેલા ટ્રસ્ટે શુક્રવારે રામમંદિર માટે દેશભરમાં ડોનેશન અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રૂ.5,00,100નું દાન કર્યું...
કેન્દ્ર સરકારના મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ્સ હેઠળ નવી દિલ્હીમાં સંસદની નવી ઇમારત માટેના નિર્માણકાર્યનો શુક્રવારે પ્રારંભ થયો હતો. આશરે એક મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 31 જાન્યુઆરી સુધી યથાવત્...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ મહાઅભિયાનની શરુઆત કરાવશે. આ પ્રસંગે પર મોદી CO-WIN એપ પણ લોન્ચ કરશે. આ પહેલા દેશભરમાં કોરોના...
ભારતમાં કોરોનાવાઇરસના યુકે વેરિયન્ટથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા વધીને 102 થઈ છે. 11 જાન્યુઆરી સુધી આ સંખ્યા 96 હતી, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે...
નોર્થ વેસ્ટ લંડનમાં આવેલા નીસ્ડન મંદિર સામેના રોડ એટલે કે મેડો ગાથના પૂર્વ ભાગના રોડનું નામ મંદિરના પ્રેરણાદાયક, પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના માનમાં સત્તાવાર...
ભારતમાં મંગળવારે 13 શહેરોમાં 5.65 મિલિયન વેક્સિન ડોઝની ડિલિવરી કરવામાં આવી હતી. ભારતમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન પહેલા ચાર એરલાઇન્સની નવ ફ્લાઇટ મારફત પૂણેથી...

















