ભારતની સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો, જેમાં સોમવારથી કોર્ટ હવે પછી નિર્ણયની સમીક્ષા થાય નહીં ત્યાં સુધી ફક્ત અર્જન્ટ કેસીઝની જ...
ભારત સરકારે દેશમાં યોજાનારી તમામ રમત ગમત ઇવેન્ટ દરમિયાન પ્રેક્ષકોની હાજરી પર પ્રતિબંધ લાદી દેતાં આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ સહિત તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજન...
કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે ભારત સરકારે તમાંમ વિદેશીઓના 15 એપ્રિલ સુધી વિઝા રદ કરી દીધા છે. ભારત સરકારના આ નિર્ણયને કારણે ભારતના ટ્રાવેલ,...
ભારતીય બ્રિટિશર ચાન્સેલર ઋશી સુનકના બજેટની જોગવાઈઓના પગલે બ્રિટનના લાંબા ગાળાના વીઝા વધારે મોંઘા પડશે. ભારત સહિતના દેશોમાંથી આવનારા માઇગ્રન્ટ્સ પાસેથી વસુલાતી ફરજિયાત હેલ્થ...
ભારતના આરોગ્ય મંત્રાલયે બુધવારે એક બેઠકમાં કોરોના વાઈરસનો રોગચાળો ફેલાતો રોકવા માટે 15 એપ્રિલ સુધી વિદેશી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવવાનો નિર્ણય લીધો હતો. જોકે,...
ભારતે કોરોના વાઈરસ અંગે આદેશ જાહેર કરી દીધા છે. બુધવારે જાહેર કરાયેલા આદેશ પ્રમાણે, 13 માર્ચની સાંજે 5.30 વાગ્યાથી 35 દિવસ માટે દુનિયાના કોઈ...
ભક્તિવેદાંત મેનોર – હરેક્રિષ્ણ મંદિર, વોટફર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા પૂ. શ્રી શ્રુતિધર્મ દાસ જીનુ તા. 10-3-20ના મંગળવારે સાંજે નિધન થયુ હતુ. તેમણે ભક્તિવેદાંત મેનોર...
મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. ઘરેથી નિકળતી વેળાએ...
મધ્ય પ્રદેશમાં રાજકીય કકળાટ બાદ હવે રાજસ્થાનમાં વાસણ ખખડી રહ્યાં છે. આગામી 26 માર્ચના રોજ રાજસ્થાનની રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે...
વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાના પગલે ભારત સરકારે દેશમાં તમામ પોર્ટ્સ પર વિદેશી ક્રુઝ શિપ્સના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સોમવારે અધિકૃત સૂત્રોના જણાવ્યા...