ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા એક કરોડને પાર થઇ ગઇ છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ત્રણ લાખ પર પહોંચ્યો છે. ભારત સરકારના...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યારે નવી દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ટેકાના ભાવ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે વિડિયો-કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને...
ભારતમાં કોવિડ-19થી સાજા થનારા દર્દીઓનો આંકડો 95 લાખને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 30 ,891થી વધુ લોકોએ કોરોનામાંથી સાજા થયા છે. જ્યારે નવા...
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ ગુરુવારે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી કમ્યુનિકેશન સેટેલાઇટ (CMS-01)નું સફળાતપૂર્વક પરિભ્રમણ કક્ષામાં મૂક્યો . આ લોંન્ચિંગ બપોરે 3.41 મિનિટ...
દિલ્હીના સીમાડે ખેડૂતોના આંદોલનની વિરુદ્ધની અને સમર્થનની વિવિધ પિટિશનની સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે અમે કાયદા સામે વિરોધના મૂળભૂત અધિકારીને માન્ય...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગુરુવારે ભારત-બાંગ્લાદેશ વચ્ચે વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લઈને સંયુક્તપણે ચિલહાટી-હલ્દિબારી રેલ્વે લિન્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ...
સરકારના કૃષિ સુધારા કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા દિલ્હીની સિંઘુ બોર્ડર પર આવેલા શીખોના સંત બાબા રામસિંહે આંદોલનના સ્થળે જ ખુદને...
સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની બોર્ડર નજીક આંદોલન કરી રહેલા ખેડૂતોને રસ્તાં પરથી દૂર કરવાની માગણી કરતી વિવિધ પિટિશનની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે...
કૃષિ કાયદાની વિરુદ્ધમાં દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોને ભારતીય લશ્કરના નિવૃત્ત સૈનિકોએ સમર્થન આપ્યું છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના નિવૃત્ત સૈનિકોએ કેન્દ્ર...
ભારતના ઉદ્યોગ મહામંડળ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) મંગળવારે જણાવ્યું હતું કે ખેડૂતોના આંદોલનથી દરરોજ રૂ.3000થી 3,500 કરોડ રૂપિયાનું નુકસાન...
















