હરિદ્વાર
ઉત્તરાખંડના પવિત્ર શહેર હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભાગદોડમાં રવિવાર, 27 જુલાઇએ ઓછામાં ઓછા સાત લોકોના મોત થયાં હતાં અને 28 ભક્તો ઘાયલ થયાં હતાં....
ભારત-યુકે મુક્ત વેપાર કરારનું સ્વાગત કરતાં રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે તેનાથી ભારતીય અર્થતંત્રના અનેક ક્ષેત્રોને મદદ મળશે. ભારતે બીજા દેશો...
પ્રતિબંધ
ભારત સરકાર દ્વારા અશ્લીલતા ફેલાવતા 25 ડિજિટલ (ઓટીટી) પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય પછી હવે આવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી શકાશે નહીં....
આર્થિક સહાય
ભારતે માલદિવ્સ માટે રૂ.4,859 કરોડની આર્થિક સહાય જાહેર કરી હતી અને ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે આગળ વધવા માટે બંને દેશ સહમત થયા...
સંજય કપૂર
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને બિઝનેસમેન સંજય કપૂરના 12 જૂને લંડનમાં પોલો રમતી વખતે ઓચિંતા અવસાન પછી તેમના રૂ.30,000 કરોડના બિઝનેસ સામ્રાજ્ય...
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં શુક્રવાર, 25 જુલાઇએ એક સરકારી શાળાની ઇમારતની છત ધરાશાયી થતાં ઓછામાં ઓછા છ બાળકોના મોત થયા હતાં અને 29 બાળકો ગંભીર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 25 જુલાઈ 2025એ તેમના કાર્યકાળના 4,078 દિવસ પૂર્ણ કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. વડાપ્રધાનના હોદ્દા પર સતત આટલા...
ભારતની ફાઇનાન્શિયલ ક્રાઇમ એજન્સીએ વોલમાર્ટની ભારતની ખાતેની ફેશન રિટેલર કંપની મિંત્રા સામે વિદેશી રોકાણના નિયમોના ભંગનો કેસ દાખલ કર્યો હતો. ફ્લિપકાર્ટ સમર્થિત ઇ કોમર્સ...
નાયબ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લંડન મુલાકાત દરમિયાન ભારત અને યુકે વચ્ચે ગુરુવાર 24 જુલાઇએ ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (એફટીએ) પર હસ્તાક્ષર કરાયાં હતાં. ગરવી...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર (UN)ની શૈક્ષણિક, વિજ્ઞાનિક અને સાંસ્કૃતિક એજન્સી UNESCOમાંથી નીકળી જવાનો મંગળવારે નિર્ણય કર્યો હતો. આ એજન્સીને ટ્રમ્પે ટ્રમ્પે "વોક"...