દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના એક નિવેદનમાં જણાવ્યા મુજબ વિશ્વવ્યાપી કોરોના વાઇરસની મહામારીના મુદ્દે દિલ્હી એરપોર્ટ વિશ્વમાં બીજું સ્થાન મેળવ્યું છે. આ માટેના રેન્કિંગમાં દિલ્હી...
ભારતમાં કોરોનાનો કહેર યથાવત રહેતા આ જીવલેણ વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 78 લાખથી વધી ગઇ છે. દેશમાં અત્યાર સુધીમાં 1 લાખ 12 હજાર લોકોએ કોવિડ-19ને...
ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોનાની વેક્સિન કોવેક્સિનને ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કા માટે મંજૂરી મળી છે. કંપની આઈસીએમઆરના સહયોગથી 'કોવેક્સીન' નામથી કોરોનાની...
મુંબઇના નાગપાડા વિસ્તારના મોલમાં ગુરૂવારે રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. ભીષણ આગને પગલે બાજુના બિલ્ડિંગથીમાંથી આશરે 3,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા....
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભુષણ જાધવની મોતની સજાની સમીક્ષા કરવાની સરકારની દરખાસ્તને પાકિસ્તાનની સંસદિય પેનલે મંજુરી આપી હતી. મિડિયા રિપોર્ટનાં અનુસાર આંતરરાષ્ટ્રીય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ઓક્ટોબરે છઠ્ઠે નોરતે દિલ્હીમાંથી વિડિયો કોન્ફરન્સ મારફત પશ્ચિમ બંગાળમાં રહેલા દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી...
બ્રિટનનું સૌથી વધુ પ્રભાવશાળી હિન્દુ મંદિર, નોર્થ લંડનમાં આવેલું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રિન્સિપલ ટ્રીટમેન્ટ ટ્રાયલમાં સહયોગ આપવા આગળ આવ્યું છે. આ ટ્રાયલનો...
ભારત સરકારે ઇલેક્ટ્રોનિક, ટુરિસ્ટ અને મેડિકલ કેટેગરી સિવાયના તમામ વિઝા પરના પ્રતિબંધને 22 ઓક્ટોબરની અસરથી ઉઠાવી લીધો છે. બિઝનેસ, કોન્ફરન્સ, વર્ક, સ્ટડી, રિસર્ચ, કે...
ભારતે ગુરૂવારે રાજસ્થાનના પોખરણમાં એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ અંતિમ પરીક્ષણ સાથે નાગ મિસાઇલ ઉત્પાદનના તબક્કામાં પ્રવેશ કરશે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વર્ષ 2019-2020 માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ અને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી આપવામાં આવી છે....

















