કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટને ગુરુવારે કેથોલિક ચર્ચના નવા પોપ તરીકે આશ્ચર્યજનક પસંદગી તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં અને તેઓ પોપ લીઓ 14મા તરીકે ઓળખાશે. તેઓ પ્રથમ...
જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પૂંછ સેક્ટરમાં કરેલા ફાયરિંગમાં 13 નાગરિકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 59...
પાકિસ્તાનના સશસ્ત્ર દળોએ ગુરુવારે રાત્રે અને શુક્રવારની વહેલી સવારે પશ્ચિમ ભારતના સરહદી વિસ્તારો પર ડ્રોન અને અન્ય દારૂગોળોનો ઉપયોગ કરીને હુમલા કર્યા હતા. જોકે...
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે 7મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી અડ્ડા પર કરેલા મિસાઇલ હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો નાનો...
પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ ગુરુવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાને કરાચી અને લાહોર સહિત અનેક સ્થળોએ ભારતમાંથી ઇઝરાયલી બનાવટના 25 ડ્રોન તોડી...
ભારતે પાકિસ્તાનમાં આતંકી અડ્ડોઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર ચાલુ કર્યા પછી પાકિસ્તાનને બુધવારની રાત્રે અને ગુરુવારની સવારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના 15 શહેરોમાં...
ભારતે પાકિસ્તાનમાં નવ આતંકી અડ્ડાને મિસાઇલ હુમલો કરીને ઉડાવી દીધા પછી યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરના નેતાઓએ બુધવારે...
ભારતીય આર્મીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા પછી ગુજરાત સહિત દેશભરમાં 'ઓપરેશન અભ્યાસ' હેઠળ મેગા નાગરિક સંરક્ષણ મોક ડ્રિલ થઈ હતી. યુદ્ધ જેવી સ્થિતિનો સામનો...
પરમ પૂજ્ય મોરારીબાપૂએ ભારતીય સેનાની ત્રણેય પાંખને ત્રાસવાદના નાશ માટે મોડીરાત્રે હાથ ધરાયેલા સફળ ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ચમોલીથી પૂ. બાપૂએ તેમની વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું...
ભારતીય સેનાએ 6-7 મેની મોડી રાત્રે પાકિસ્તાનમાં આવેલા નવ ત્રાસવાદી કેમ્પો પર મોટા હુમલા કરીને તેમને નષ્ટ કર્યા હતા. સેનાના ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત આ...