અમેરિકાની લો-કોસ્ટ એરલાઇન સાઉથવેસ્ટ એરલાઇન્સે 4 જૂનથી શિકાગોના ઓ'હેર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વોશિંગ્ટન ડલેશ ઇન્ટરનેશનલ એરપોર્ટથી તેની ફ્લાઇટસ સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી હતી.
એરલાઇનના...
ઈરાન યુદ્ધના કારણે ભારતમાં કસાયેલા વિદેશી નાગરિકો માટે ભારતે તેમની વિઝાની મુદ્દત 30 દિવસ લંબાવવાની તેમજ મુદત વિત્યા પછી પણ ભારતમાં રોકાણ બદલ કોઈ...
મધ્ય-પૂર્વના ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશપ્રધાન વિદેશપ્રધાન એસ. જયશંકરે આશા વ્યક્ત કરી છે કે ઈરાન સાથેની સતત વાતચીતને પરિણામે હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલા ભારતીય જહાજો...
ગુજરાતના વેરાવળની વિશેષ અદાલતે મંગળવાર, 17 માર્ચે 2016ના ઉનાકાંડના પાંચ દોષિતોને પાંચ વર્ષની કેદની સજા અને દરેકને રૂ.5,000 દંડનો ફટકાર્યો હતો. 10 વર્ષ પહેલા...
મધ્યપૂર્વમાં સંઘર્ષ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા પછી ભારતનું બીજું LPG કેરિયર 'નંદા દેવી' મંગળવારે ગુજરાતના વાડીનાર બંદરે સુરક્ષિત રીતે પહોંચ્યું હતું. આ માલવાહક...
હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધજહાજો મોકલવાની ટ્રમ્પની વિનંતને યુરોપના દેશોએ ફગાવી દીધી હતી. ઇરાન સામે યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને ઓઇલ ટેન્કરો માટે સુરક્ષિત રાખવા માટે યુદ્ધ...
ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી હોવાનો આક્ષેપ કરતાં અમેરિકાના યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયન ફ્રીડમ (USCIRF)ના રીપોર્ટને ભારત સરકારે ફગાવ્યો હતો....
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાનના હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 400 લોકોના મોત થયા હતાં અને આશરે 250 લોકો ઘાયલ થયા હતાં, એવો તાલિબાનના પ્રવક્તાએ મંગળવારે...
મધ્યપૂર્વમાં સંઘર્ષ વચ્ચે યુનાઇટેડ આરબ અમિરાત (UAE)માં યુદ્ધ અંગે સોશિયલ મીડિયા પર ભ્રામક અને ફેક વીડિયો પોસ્ટ કરવાના આરોપમાં 19 ભારતીયો સહિત 35 વિદેશી...
ઘણા વર્ષો સુધી રેકોર્ડ સંખ્યામાં કાયમી ઇમિગ્રન્ટ્સને પ્રવેશ આપ્યા પછી કેનેડામાં 2025માં નવા કાયમી ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં અગાઉના વર્ષની સરખામણીમાં આશરે 20 ટકાનો મોટો ઘટાડો...

















