શ્રીલંકા
શ્રીલંકામાં વાવાઝોડા દિતવાહને કારણે આવેલા વિનાશક પૂર અને ભુસ્ખલનોનો મૃત્યુઆંક સોમવારે વધી 334 થયો હતો અને હજુ 370 લોકો ગુમ હતાં. આ ઉપરાંત આશરે...
ભારતીયો
યુકેના તાજેતરના ઇમિગ્રેશન ડેટા મુજબ યુકેમાં નેટ ઇમિગ્રેશનમાં 80 ટકાની જંગી ઘટાડો થયો છે. જૂન 2025માં પૂરા થયેલા વર્ષમાં 2023માં યુકે છોડનારા લોકોમાં ભારતીયો...
દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા, ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા અને અન્ય સાત સામે ગુનાહિત કાવતરા સહિતના આરોપ...
વાવાઝોડુ
શ્રીલંકામાં તબાહી મચ્યા પછી વાવાઝોડુ દિતવાહ રવિવાર, 30 સપ્ટેમ્બરે દક્ષિણ ભારત નજીક પહોંચ્યું હતું. આનાથી તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરાયો...
ઉતરાખંડમાં હરિદ્વારમાં 14 જાન્યુઆરી 2027નો અર્ધકુંભ મેળાનો શુભારંભ થશે. કુલ 97 દિવસના ભવ્ય કુંભ મેળામાં કુલ ચાર મુખ્ય શાહી સ્નાન થશે. એપ્રિલ-2027માં અર્ધ કુંભનું...
ઊર્જા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના કડક નિયંત્રણવાળા પરમાણુ ઉર્જા ક્ષેત્રને ટૂંક સમયમાં ખાનગી ખેલાડીઓ માટે ખુલ્લું મૂકવાની ગુરુવારે જાહેરાત કરી હતી. મોદીની આ જાહેરાતથી દેશની...
મજબૂત આર્થિક વૃદ્ધિ અને ઓપરેશન સિંદૂરની સફળતા આધારિત લશ્કરી ક્ષમતાને પગલે ભારતે એશિયામાં અગ્રણી શક્તિશાળી દેશ અથવા મેજર પાવરનો દરજ્જો હાંસલ કર્યો છે. એશિયા...
અમેરિકા
વ્હાઇટ હાઉસ નજીક બે નેશનલ ગાર્ડ સૈનિકો પર અફઘાન નાગરિકનના ફાયરિંગની ઘટના પછી અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે તમામ થર્ડ વર્લ્ડ દેશોમાંથી અમેરિકામાં માઇગ્રેશન કાયમી ધોરણે...
રશિયા
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન 4-5 ડિસેમ્બરે 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને પગલે તેઓ...
બ્રિટનની સૌથી જૂની ભારતીય રેસ્ટોરન્ટ વીરાસામી ની માલિકી ધરાવતી કંપનીને એક કેનેડિયન પ્રાઇવેટ ઇક્વિટી હાઉસ દ્વારા હસ્તગત કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ હાલમાં ક્રાઉન...