વિપક્ષો શિક્ષણના ભગવાકરણના આક્ષેપો કરી રહ્યાં છે ત્યારે NCERTના ધો-7ના નવા પાઠ્યપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના તમામ સંદર્ભો કાઢી નાંખી કાઢીને ભારતીય રાજવંશો અંગેના...
અમેરિકાના 12 રાજ્યોએ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને ન્યૂયોર્કની કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં બુધવારે પડકારી હતી. રાજ્યોએ દલીલ કરી હતી આવી ટેરિફ નીતિઓ ગેરકાયદેસર...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને બંને દેશો એક અથવા બીજી રીતે પોતાની...
કેનેડાના વાનકુવરમાં શનિવારે સાંજે એક વ્યક્તિએ ફિલિપિનો કોમ્યુનિટી ફેસ્ટિવલ માટે એકઠી થયેલી ભીડ પર ગાડી ચડાવી દેતા ઓછામાં ઓછા નવ વ્યક્તિના મોત થયાં હતાં...
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)એ ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદના નિંદનીય કૃત્યના ગુનેગારો તથા...
ભારતની સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિનાયક દામોદર સાવરકર પર બેજવાબદાર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝાટક્યા હતા. તેમને ચેતવણી આપી હતી કે જો...
ભારતના વિદેશ મંત્રાલયે કૈલાશ માનસરોવર યાત્રા 2025ની જાહેરાત કરી હતી. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ આ વર્ષે 30 જૂનથી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ થશે....
પહેલગામ આતંકી હુમલા પછી તંગદિલીમાં વધારા વચ્ચે ભારત અને પાકિસ્તાની લશ્કરી દળોએ જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા પર રાત્રે એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાનની આર્મીએ ફાયરિંગ...
કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને તેમના અધિકારક્ષેત્રમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોને ઓળખવા અને તેમનો દેશનિકાલ કરવાની સૂચના આપી હતી. ગૃહપ્રધાન અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે...
ઇસરોના ભૂતપૂર્વ વડા કે કસ્તુરીરંગનનું શુક્રવારે બેંગલુરુમાં નિધન થયું હતું. ૮૪ વર્ષીય કસ્તુરીરંગન ઘણા સમયથી બીમાર હતાં.તેમણે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો), અવકાશ આયોગના...