બિહારના નાલંદા જિલ્લામાં મંગળવારે શીતળા માતા મંદિરમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયાં હતાં. શીતળા માતા મંદિરમાં...
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં વસ્તી ગણતરી 2026નો પ્રથમ તબક્કાનો પહેલી એપ્રિલથી પ્રારંભ થશે. 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી...
ઇરાન સામે 28 ફેબ્રુઆરીએ આક્રમણ કર્યા પછી કોઇ મોટી સફળતા ન મળ્યાં પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ કરીને તહેરાનના આશરે...
કેન્દ્રીય કેબિનેટે પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે સુધારેલી UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાને બુધવારે બહાલી આપી હતી. આ સુધારી યોજના હેઠળ રાજ્ય...
ઇરાનમાં યુદ્ધ અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરવા માટે શનિવારે અમેરિકા અને યુરોપમાં લાખ્ખો લોકોએ 'નો કિંગ્સ' આંદોલનના ભાગરૂપે વિશાળ રેલીઓ કાઢી હતી....
ભારતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અને અગ્રણી કંપની 'રેમન્ડ ગ્રુપ'ના ભૂતપૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું શનિવાર, 28 માર્ચે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 87 વર્ષના હતાં....
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના માર્ગો પર ચર્ચા કરવા માટે ગલ્ફના ત્રણ દેશોના ટોચના રાજદ્વારીઓ ગત વીક એન્ડમાં પાકિસ્તાનમાં ભેગાં થયા હતા....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તરપ્રદેશના જેવરમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટ દિલ્હી-NCR વિસ્તારનું બીજું મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે, જેના...
વિશ્વભરમાં અનેક સ્થળે ચાલી રહેલાં વિવિધ યુદ્ધના પગલે ભારત સરકાર પણ દેશના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા આયોજન કરી રહી છે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે...
રેપરમાંથી રાજકારણી બનેલા બાલેન્દ્ર શાહ 'બાલેન' શુક્રવાર, 27 માર્ચે નેપાળના 47 વડાપ્રધાન બન્યાં હતાં. રાષ્ટ્રને હચમચાવી નાખનારા જનરલ-ઝી વિરોધ પ્રદર્શનમાં કે પી શર્મા ઓલીની...

















