કોંગ્રેસ પર દેખિતી રીતે પ્રહાર કરતાં તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજકારણ અંગે ગંભીર ન હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ...
ભારત અને ઇટલી ગ્રીન હાઇડ્રોજનના વિકાસની શક્યતા ચકાસવા, રિન્યુએબલ એનર્જી કોરિડોર્સની સ્થાપના કરવા તથા નેચરલ ગેસ ક્ષેત્રમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે સંમત થયા...
રોમન કેથોલિક ધર્મના સર્વોચ્ચ સ્થાન વેટિકને હિન્દુ સમુદાયને દિવાળીની શુભકામના પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે મહામારીના પડકારોથી ઊભી થયેલી નિરાશા અને...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફાન્સિસ સાથેની મુલાકાત દરમિયાન ફ્રાન્સિસને ચાંદીની ખાસ બનાવટનુ કેન્ડલહોલ્ડર (કેન્ડલબ્રા) તથા ભારતના પર્યાવરણ જાળવણીના પગલાં...
જી-20 દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈટાલી પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા ગણાતા પોપ ફ્રાન્સિસને મળવા માટે વેટિકન...
EPFOના આશરે પાંચ કરોડ ખાતાધારકો માટે દિવાળી પહેલા ખુશખબર
કેન્દ્ર સરકારે 2020-21ના નાણાકીય વર્ષ માટે એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ માટે 8.5 ટકાના વ્યાજદરને મંજૂરી આપી છે....
NCRBના અહેવાલ મુજબ દેશમાં 2020માં આશરે 1.5 લાખ લોકોએ આપઘાત કર્યો હતો, આમ દરરરોજ સરેરાશ 418 લોકોએ જીવનનો અકુદરતી અંત આણ્યો હતો. 2020ના આપઘાતની...
કોરોના મહામારી દરમિયાન હકારાત્મક વૃદ્ધિદર નોંધાવીને કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રને વહારે આવ્યું હતું, પરંતુ 2020માં આ ક્ષેત્રમાં 2019ની સરખામણીમાં વધુ આપઘાત થયા હતા અને...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે શુક્રવારે ઇટલીની રાજધાની રોમ પહોંચ્યા હતા. યાત્રાના પ્રથમ દિવસે મોદીએ રોમમાં પિયાઝા ગાંધીમાં મહાત્મા ગાંધીને...
મલ્ટી મિલિયન પાઉન્ડના નાઇન ગ્રુપના સામ્રાજ્યના વારસ અને મલ્ટી મિલિયોનર પ્રોપર્ટી ટાઇકૂન 33 વર્ષના વિવેડ ચઢ્ઢા અન્નાબેલ નાઇટ ક્લબની ઝાકમઝોળ પાર્ટીના ગણતરીના કલાકો પછી...