કોરોનાના કેસોમાં ફરી વધારાને પગલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તમિલનાડુમાં માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને તેનો ભંગ કરનારને રૂ.500ના દંડની જાહેરાત કરવામાં આવી...
જી-20ના દેશોના નાણાપ્રધાનની બેઠકમાં રશિયાના અધિકારીઓ બોલવાનું ચાલુ કર્યું ત્યારે અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલેન અને પશ્ચિમ દેશોના નાણાપ્રધાનોએ તેનો બહિષ્કાર કર્યો હતો. યુક્રેન પર...
ભારતમાં સાત રાજકીય પક્ષોના ટ્રસ્ટને 2020-21માં કોર્પોરેટ અને વ્યક્તિગત ફંડ તરીકે કુલ રૂ. 258 કરોડ પ્રાપ્ત થયા છે. જે ભંડોળમાંથી 82 ટકા હિસ્સો મેળવીને...
ભારતમાં કોરોના વાઇરસના કારણે મૃત્યુઆંક ફરીથી વધી રહ્યો છે. સંક્રમિત દર્દીઓના આંકડા પણ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના કારણે રોજિંદા મૃત્યુના કેસમાં ભારત ફરીથી...
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવાર સુધીમાં 187.46 કરોડ (1,87,46,72,536) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ...
ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો અને વેકેશનની શરૂઆત થઇ હોવાથી એર ટ્રાવેલિંગ કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના...
ભારતમાં ઘણાં મોટા થર્મલ પાવર પ્લાન્ટ કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના તાજેતરના અહેવાલ મુજબ, 19 એપ્રિલ, 2022 સુધી, દેશના લગભગ...
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારતની મુલાકાતમાં ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આર્થિક ગુનેગારોને દેશમાં પાછા લાવવાની તેની પ્રાથમિકતા છે. જોન્સને ભારતની આ લાંબાગાળાની ચિંતાની...
રાષ્ટ્રીય જનતા દળના વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા છે. તેમને ઘાસચારા કૌભાંડ સંબંધિત...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારતની બે દિવસની મુલાકાત દરમિયાન બ્રિટન અને ભારત સંરક્ષણ અને બિઝનેસમાં સહકારમાં વધારો કરવા માટે સહમત થયા હતા. જોન્સને ઓક્ટોબર...

















