ભાજપ પર આડકતરા પ્રહાર કરતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે ઘૃણા અને પૂર્વગ્રહ પ્રેરિત વિભાજનકારી વિચારણી ભારતના મજબૂત પાયાને નબળો પાડવાનાના...
ઓમિક્રોન અને કોરોના કેસોમાં વધારો અથવા ધીમા રસીકરણ ધરાવતા 10 રાજ્યોમાં કેન્દ્ર સરકારે મલ્ટી-ડિસિપ્લિનરી ટીમો મોકલી છે. આ રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ,...
પંજાબના જીડીપી સિદ્ધાર્થ ચટોપાધ્યાયે જણાવ્યું હતું કે લુધિયાના કોર્ટ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ બરખાસ્ત હેડ કોન્સ્ટેબલ ખાલિસ્તાની તત્વો અને આતંકી જૂથો સાથે લિન્ક ધરાવતો હતો....
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ)એ 12થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપી છે. DCGIએ આ વયજૂથના બાળકોમાં દેશી વેક્સિનનો ઇમર્જન્સી...
ઓલ ઇન્ડિયા મજસિલે ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ યુપીની પોલીસને ખુલ્લી ધમકી આપતા મોટો વિવાદ ઊભો થયો હતો. યુપીમાં ચૂંટણી પહેલા એક સભાને...
ભારતની રાજધાની દિલ્હીમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોના-ઓમિક્રોનના વધી રહેલા કેસોને ધ્યાનમાં વિવિધ નિયમો-પ્રતિબંધો વધુ કડક કરાશે. પાટનગરમાં વૈજ્ઞાનિક...
ભારતમાં ઓમિક્રોનના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે એક જ દિસમાં કોરોનાની બે રસી અને એક એન્ટીવાઇરલ દવાને મંજૂરી આપી છે.
આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ...
જેની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે તે અત્યાધુનિક સંચાર વ્યવસ્થા-5જીની ટ્રાયલ ભારતમાં બે વર્ષથી થઇ રહી છે અને તે મે 2022 સુધી...
ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.
આ દરમિયાન ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ પૈકી 183 કેસનો નિષ્ણાતોએ અભ્યાસ કર્યો...
ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને તે નાના બાળકો, કિશોરવયના બાળકો માટે પણ જોખમી છે. આથી ભારત સરકારે 15થી 18...

















