ભારતની સંસદમાં તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ વર્ષ 2020માં એક્સપ્રેસ હાઇ વે સહિત નેશનલ હાઇવે પર કુલ 116,496 અકસ્માત થયા હતા અને તેમાં 47,...
કાનપુરમાં અત્તર અને પાનમસાલાના વેપારી પિયુષ જૈનને ત્યાં દરોડો પાડતા રૂ. 177 કરોડ રોકડા મળ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના...
કોંગ્રેસના યુવા નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીના હત્યાકાંડમાં બે દાયકા કરતાં પણ વધુ સમયથી આજીવન જેલની સજા કાપી રહેલી નલિની શ્રીહરનને...
હરિદ્વારાની ધર્મસંસદમાં થયેલા કથિત ભડકાઉ ભાષણોના મુદ્દે વિવાદ વકર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે હિન્દુત્વવાદીઓ હંમેશા ઘૃણા અને હિંસા ફેલાવે...
અમેરિકાના શીખ સમુદાયે ત્રણ કૃષિ કાયદા રદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે મોદીના વડપણ હેઠળ ખેડૂતો સંબંધિત મુદ્દાનો યોગ્ય...
વિરોધ પક્ષો પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે ગાય અંગે વાત કરવાની બાબત કેટલાંક લોકો માટે પાપ છે, પરંતુ તે...
ઉત્તરાખંડ કોંગ્રેસમાં હવે વિખવાદ ઊભો થયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હરિશ રાવતે બુધવારે રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષમાં મતભેદોનો...
વિરોધ પક્ષના હોબાળા વચ્ચે સંસદના શિયાળુ સત્રને નિર્ધારિત સમય કરતાં કરતાં એક દિવસ વહેલા સમાપ્ત કરવાની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. સંસદના આ સત્રમાં...
ભારતમાં 22 ડિસેમ્બર સુધીમાં 14 રાજ્યોમાં ઓમિક્રોન વેરિયન્ટ ફેલાયો છે અને તેના કેસની સંખ્યા વધીને 220 થઈ હતી.મહરાષ્ટ્રમાં મંગળવારે ઓમિક્રોન વેરિએન્ટના નવા 11 કેસ...
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી દુષ્પ્રચાર કરતી અને ફેક ન્યૂઝ ફેલાવતી 20 યુટ્યુબ ચેનલ અને બે વેબસાઇટ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે....

















