દેશમાં સૌથી વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ અને બીડ જિલ્લામાં 25 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉનની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન...
ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં 47,262 નવા કેસ નોંધાયા હતા અને 275 વ્યક્તિના મોત થયા હતા. કોરોનાના આ નવા દૈનિક કેસો 132 દિવસમાં સૌથી...
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વિક્રમજનક નવા કેસને કારણે ગુજરાત સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે. રાજ્ય સરકારે મંગળવારે નવો...
India domestic airfare
ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેરની ચિંતા વચ્ચે ઇન્ટરનેશનલ શિડ્યુલ્ડ ફ્લાઇટ પરના પ્રતિબંધને 30 એપ્રિલ 2021 સુધી લંબાવવામાં આવ્યો હતો. મંગળવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ...
ભારતમાં રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને વેક્સીન લગાવવવાની મંગળવારે મંજૂરી આપવામાં આવી હતી. ભારત સરકારના...
ભારતમાં મંગળવારે સતત ચોથા દિવસે કોરોનાના નવા કેસની સંખ્યા 40,000થી વધુ રહી હતી અને દૈનિક મૃત્યુઆંક 200ની નજીક પહોંચી ગયો હતો. ભારતમાં નવા કેસની...
ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે બિનનિવાસી ભારતીય (NRI) પોતાની પત્નીને તરછોડી દે અને દહેજ માટે પરેશાન કરે તો તેમની ફરજિયાત ધરપકડ કરવાની...
ભારતના આરોગ્ય મંત્રાલયે એસ્ટ્રેઝેનેકાની કોરોના વેક્સિનનો બીજો ડોઝ હાલના ચારથી છ સપ્તાહની જગ્યાએ છથી આઠ સપ્તાહમાં આપવા માટે રાજ્યોને સોમવારે સૂચના આપી હતી. ભારતમાં...
કોરોનાના કેસોમાં વધારાને પગલે રાજસ્થાનના 8 શહેરોમાં 22 માર્ચથી નાઈટ કરફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા રાજ્યોમાંથી આવતા મુસાફરોએ 72 કલાકની અંદર કરવામાં...
ભારતમાં કોરોના વાઇરસના નવા 46,951 કેસ સાથે બે દિવસમાં 90,797 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાથી નવા 212 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને...