વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS, રાજકોટ)નું ગુરુવારે વિડિયો કોન્ફરન્સ મારફત ખાતમુહુર્ત કર્યું હતું. AIIMS રાજકોટ દેશની 16મી અને...
કૃષિ કાયદા અંગે ખેડૂત સંગઠનો અને ભારત સરકાર વચ્ચે બુધવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી છઠ્ઠા તબક્કાની વાતચીતને અંતે ચાર મુદ્દામાંથી બે મુદ્દા પર...
કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને કારણે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ એક મહિનો એટલે કે 31 જાન્યુઆરી 2021 સુધી વધારી દીધો છે. ડિરેક્ટોરલ જનરલ...
બ્રિટનથી ભારત આવેલા 20 લોકો નવા વાઇરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. નવા વાઇરસથી સંક્રમિત લોકોને રાજ્ય સરકારોના ખાસ હેલ્થ કેર સેન્ટરમાં સિંગલ રૂમ...
કોરોના વાઇરસના નવા સ્ટ્રેનને પગલે ભારત સરકારે બ્રિટન માટેની ફ્લાઇટ પરના પ્રતિબંધને બુધવારે સાત જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો. બ્રિટનથી ભારત આવેલા 20 મુસાફરોમાં કોરોના...
વિશ્વવિખ્યાત શિક્ષણ સંસ્થા આઈઆઈએમ અમદાવાદના લુઈસ કાનને ડિઝાઇન કરેલી ડોર્મિટરી તોડી પાડવાના વિવાદાસ્પદ નિર્ણય સામે હવે એલ્યુમની (ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ) સહિત વિશ્વિક સ્તરે રોષ ફેલાયો...
કોરોના વાઇરસના નવા સ્ટેનને અંકુશમાં રાખવા ભારત બ્રિટનની ફ્લાઇટ પરના પ્રતિબંધને લંબાવે તેવી શક્યતા છે, એમ ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંઘ પૂરીએ મંગળવારે...
ભારતમાં 9થી 22 ડિસેમ્બરે આવેલા અને કોરોના પોઝિટિવ હોય તેવા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોનો જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ થશે. બ્રિટનમાં તાજેતરમાં ફેલાયેલા નવા પ્રકારના કોરોના વાઇરસના...
દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે 31 ડિસેમ્બરે પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે તેમ તાજેતરમાં કહ્યું હતું. જોકે હવે તેણે એવો નિર્ણય કર્યો છે કે...
દિલ્હીના સીમાડે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને સરકારે તમામ સંબંધિત મુદ્દાની ચર્ચા કરવા માટે 30 ડિસેમ્બરે નવા રાઉન્ડની મંત્રણા માટે સોમવારે આમંત્રણ...