અભિનેતા-રાજનેતા કમલ હાસને ગલવાન હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહિદ થયાને મુદ્દે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. કમલ હાસને પીએમ મોદીને ચેતવ્યા...
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ કેસની સંખ્યા ચાર લાખને પાર પહોંચી ગઈ છે. ત્યાંજ દેશમાં અત્યાર સુધી 13 હજાર લોકોએ આ જીવલેણ બીમારીથી જીવ...
સીમા પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં એલઓસી નજીક પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં એક ભારતીય જવાન શહિદ થયાં છે....
બ્લેક લેઇવ મેટર્સ આંદોલન બાદ લેસ્ટરમાં આવેલી ભારતના મહાત્મા ગાંધીજીની પ્રતિમાને દૂર કરવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશના પ્રતિકાર તરીકે change.org પર ચાર દિવસ પહેલા...
સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના રોગીઓના યોગ્ય ઈલાજ અને મહામારીમાં મૃત્યુ પામતા લોકોના મૃતદેહ વિષે સ્વત: સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોવિડ...
ભારત દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખ 81 હજાર 537 થઈ ગઈ છે. જેમાંથી અત્યાર સુધી 2 લાખથી વધારે દર્દી સાજા થયા...
ભારતમાં કોરોનાનો કોપ યથાવત છે અને તે હળવો થતો નથી ત્યારે સૌથી વધુ મૃત્યુદર અમદાવાદમાં છે. સૌથી વધુ પોઝીટીવ કેસ મુંબઈમાં થાય છે છતાં...
જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ છે. પોલીસ અને રક્ષા અધિકારીઓએ જાણકારી આપી છે કે, સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા...
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 3 લાખ 68 હજાર 648 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 1.62 લાખ ટેસ્ટ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોમર્શિયલ માઇનિંગ માટે કોલસાની 41 ખાણોની હરાજીની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે 2030 સુધીમાં અમારું...