વિશ્વભરના પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર તાજમહેલ અને આગ્રાનો કિલ્લો લગભગ છ મહીના બાદ 21 સપ્ટેમ્બરથી જાહેર જનતા માટે ખુલશે. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે તાજમહેલને 21 સપ્ટેમ્બરથી...
રાજ્યસભામાં કૃષિ સંબંધિત ખરડા અંગેની ગરમાગરમ ચર્ચા દરમ્યાન ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો. વિરોધપક્ષના સભ્યોએ ગૃહના મધ્યમમાં આવીને સૂત્રોચ્ચાર કર્યા હતો અને ઉપ-સભાપતિની...
વિરોધપક્ષોના જોરદાર વિરોધ વચ્ચે રાજ્યસભામાં કૃષિ સંબંધિત બે ખરડાને ધ્વની મતથી રવિવારે બહાલી આપવામાં આવી હતી. શુક્રવારે લોકસભાએ કૃષિ સંબંધિત બિલોને મંજૂરી આપી...
ભારતમાં કોરોનામાંથી દૈનિક રિકવરીની સંખ્યા નવા કેસની સંખ્યા કરતાં વધી ગઈ છે. રવિવારે સતત બીજા દિવસે નવા કેસ કરતાં રિકવરીની સંખ્યા વધું રહી હતી....
સાંસદોમાં કોરોના વાઇરસના સંક્રમણની ચિંતાને કારણે સંસદના હાલમાં ચાલી રહેલા ચોમાસુ સત્રને ટૂંકાવી દેવામાં આવે તેવી શક્યતા છે. આ સત્ર આગામી સપ્તાહના મધ્ય ભાગમાં...
ભારતમાં ખાનગી કંપનીઓ દ્વારા રેલવે સેવા શરૂ કરવામાં આવ્યા બાદ તેમને જ ટિકિટના દર નક્કી કરવાની છૂટ આપવામાં આવશે. આ પાછળનો મુખ્ય હેતુ રોકાણકારોને...
ચીની નાગરિકોએ ભારત સરકારના નેટવર્ક પર સાઇબર એટેક કર્યો હોવાની માહિતી અમેરિકાથી આવી હતી. અમેરિકાના ન્યાય વિભાગે ભારતીય નેટવર્ક સહિત અમેરિકા અને વિદેશની 100...
ભારતીય રેલવે મોટા સ્ટેશન્સમાંથી ટ્રેનમાં બેસતા મુસાફરો પાસેથી ટૂંકસમયમાં ટોકન યુઝર ફી વસૂલ કરવાનું ચાલુ કરશે. આ પગલાંથી રેલવેની ટિકિટ મોંઘી થશે. રેલવે સ્ટેશનના...
પંજાબ ભાજપના વડા અસ્થવાણી શર્માએ કેન્દ્રીય કેબિટનેટમાંથી હરસિમરત કૌર બાદલના રાજીનામાને શિરોમણી અકાલી દળ (SAD)નો રાજકીય નિર્ણય ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો છે ...
વિખ્યાત લેખિકા, વિદ્વાન અને કળાના મર્મજ્ઞ પદ્મવિભૂષણ કપિલા વાત્સ્યાયનનું બુધવારે, 16 સપ્ટેમ્બરે ૯૨ વર્ષની ઉંમરે તેમના દિલ્હીના નિવાસસ્થાને નિધન થયું હતું. દિલ્હીના તેમના...