ભારતમાં રિસર્ચની દ્રષ્ટિએ ટોપ ચાર સંસ્થાઓએ એવી આગાહી કરી છે કે, મે મહિનામાં દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોનો આંકડો 38000 સુધી પહોંચી શકે છે.જ્યારે...
કોરોના સામે લડનારા નેતાઓમાં નરેન્દ્ર મોદીને વિશ્વમાં અગ્રેસર ગણાવાયા છે. અમેરિકા સ્થિત કન્સલ્ટિંગ એજન્સી મોર્નિંગ કન્સલ્ટે કરેલા સર્વેમાં આ તારણ સામે આવ્યું હતું. એજન્સીએ...
ભારતમાં કોરોના મહારાથી સમગ્ર દેશમાં અર્થવ્યવસ્થા પર ભારે અસર થઈ છે ત્યારે કેન્દ્ર સરકારે ગુરુવારે નવા કેન્દ્રિય કર્મચારીઓ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. ભારતના...
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક વખત PPE કિટ(પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ)ની અછત અને ખરાબ ગુણવતા અંગે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની બેઠકમાં સોનિયા...
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રી રીસર્ચના (સીએસઆઈઆર) ઈન્સ્ટિટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજીએ કોરોના વાયરસ માટે બિલકુલ ઓછી કિંમતે થઈ શકે તેવો કોરોના વાયરસનો...
મુંબઈ, ઈન્દૌર અને જયપુર જેવા દેશના 5 મહાનગરોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો સાજા થવાનો દર નીચો હોવાથી અને મૃત્યુંદર ઊંચો હોવાથી કેન્દ્ર સરકારની મુશ્કેલીઓમાં...
સ્વાસ્થ્ય કર્મચારીઓ પર થઈ રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વટહુકમ જાહેર કર્યો છે. સ્વાસ્થ્ય કર્મચારીઓને હિંસા કરવાના મામલામાં જો કોઈ દોષિત કરાર થશે...
લંડન આખામાં વિવિધ જાતી, ધર્મ અને દેશના લોકો રહે છે તથા વિવિધ ભાષાઓ પણ બોલાય છે. સામાન્ય રીતે આપણને લાગે કે લંડનના વેમ્બલી અને...
ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 20,328 થઈ ગઈ અને 652 લોકોના મોત થયા છે. હવે ભારત અમેરિકા, સ્પેન, ઈટલી, ફ્રાન્સ, જર્મની, બ્રિટન સહિત એ...
કોવિડ-19ના પોઝીટીવ ઇટાલિયન પ્રવાસીએ સંપૂર્ણપણે સાજા થઇને હોસ્પિટલમાંથી રજા લેતા ડોક્ટર્સનો આભાર માનીને કેરળને સલામત ગણાવ્યું હતું. 40 વર્ષના રોબર્ટો ટોનિઝોને વર્કાલાની મુલાકાત વખતે...