અયોધ્યા એરપોર્ટેને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના નામ આપવામાં આવશે. આ સાથે જ એરપોર્ટને હવે ઈન્ટરનેશનલ લેવલનું બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સરકારે એરપોર્ટનું...
ચીનની સેનાએ એ બાબતની પુષ્ટી આપી છે કે અરૂણાચલપ્રદેશથી ગુમ થયેલા 5 યુવક તેમની પાસે છે. ચીનની સેનાએ ભારતીય સેના દ્વારા હોટલાઇનથી મોકલવામાં આવેલા...
રશિયાની મુલાકાતના બે દિવસ પહેલા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેની અંકુશરેખા પરની હાલની સ્થિતિ ઘણી ગંભીર છે....
ભારત અને ચીનની વચ્ચે લદાખ સરહદે તંગદિલી વધી રહી છે. સોમવાર, 7 સપ્ટેમ્બરની મોડી રાત્રે પેન્ગોગ ત્સો લેઇક પર વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી)ની પાસે ભારત...
ભારતમાં લોકડાઉન ધીમેધીમે હળવું થઈ રહ્યું છે પણ એરલાઇન સહિત પ્રવાસ ઉદ્યોગે ‘અચ્છે દિન’ માટે હજુ રાહ જોવી પડશે એવો સંકેત છે. એક સરવેની...
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાન્દ્રાના કલાનગર સ્થિત નિવાસસ્થાન ‘માતોશ્રી’ને ઉડાવી દેવાના ધમકીભર્યા ફોન કોલ્સને પગલે સુરક્ષાવ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ...
ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં 90,000થી વધુ નવા કેસ નોંધાયા છે અને કુલ આંકડો 41 લાખને વટાવી ગયો છે. રવિવારે 31,80,865 લોકો કોરાનામાંથી રિકવર...
ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંગેની રાજ્યોની યાદીમાં આંધ્રપ્રદેશ સતત ત્રીજા વર્ષે ટોચના સ્થાને રહ્યું છે. જોકે બિઝનેસ માટે વિશ્વભરમાં જાણીતું ગુજરાત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયની...
વર્ષ 2002ની 28 ફેબ્રુઆરીના રોજ પ્રાંતિજ તાલુકામાં નેશનલ હાઈવે પર ટોળાએ બ્રિટિશ નાગરિકોની હત્યા કર્યાના કથિત આરોપસર હિંમતનગર સિવિલ કોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી,...
ભારતમાં કોરોના મહામારીને કારણે મૂકવાં આવેલા નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બરથી ભારતીય રેલવે નવી 80 ટ્રેનો દોડવશે. આ સ્પેશિયલ ટ્રેનનું...

















