ભારતે કોરોના વાઈરસ અંગે આદેશ જાહેર કરી દીધા છે. બુધવારે જાહેર કરાયેલા આદેશ પ્રમાણે, 13 માર્ચની સાંજે 5.30 વાગ્યાથી 35 દિવસ માટે દુનિયાના કોઈ...
ભક્તિવેદાંત મેનોર – હરેક્રિષ્ણ મંદિર, વોટફર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા પૂ. શ્રી શ્રુતિધર્મ દાસ જીનુ તા. 10-3-20ના મંગળવારે સાંજે નિધન થયુ હતુ. તેમણે ભક્તિવેદાંત મેનોર...
મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાની વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. ઘરેથી નિકળતી વેળાએ...
મધ્ય પ્રદેશમાં રાજકીય કકળાટ બાદ હવે રાજસ્થાનમાં વાસણ ખખડી રહ્યાં છે. આગામી 26 માર્ચના રોજ રાજસ્થાનની રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે...
વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાના પગલે ભારત સરકારે દેશમાં તમામ પોર્ટ્સ પર વિદેશી ક્રુઝ શિપ્સના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સોમવારે અધિકૃત સૂત્રોના જણાવ્યા...
મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.આ ઉપરાંત કોંગ્રેસના અન્ય 19 ધારાસભ્યોએ પણ રાજીનામું ધરી...
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એક તરફ જદયુના નીતીશ કુમાર તો બીજી તરફ રાજદના તેજસ્વી યાદવ મુખ્યપ્રધાન પદના દાવેદાર બની રહ્યા છે તેવામાં એક યુવતીએ પણ...
કેરળમાં એક ત્રણ વર્ષના બાળકને કોરોના વાયરસ થયો હોવાની પુષ્ટિ થઈ છે. આ બાળકને કોરોના વાયરસની પુષ્ટિ થયા બાદ દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 40...
મહારાષ્ટ્રમાં પોલીસની સીઆઈડી શાખાની વેબસાઈટ હેક કરીને તેમાં મોદી સરકારને ચેતવણી- તેવા સંદેશા પોષ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલે આ વેબસાઈટ હેક થઈ હતી. જેમાં...
વોટફર્ડ ખાતે આવેલ ભક્તિવેદાંત મેનોર સ્થિત હરે કૃષ્ણ મંદિર ખાતે એક સભ્યનો કોરોનાવાયરસ - COVID-19નો ટેસ્ટ પોઝીટીવ આવતા મંદિરને સાવચેતી ખાતર આમ દર્શનાર્થીઓ માટે...