તમારા કર્મનું સ્‍વરૂપ-પ્રકાર તમે જે કામ કરો કે પગલાં ભરો તે નથી. કર્મનો અર્થ કૃત્‍ય ‌ક્રિયા શૈલી પરંતુ આ ભૂતકાળના કર્મોનો સમૂહ તમે જે...
પ્રશ્નઃ તેઓ કહે છે કે, કુદરતી લાવણ્ય શ્રેષ્ઠતા કે કૃપાદૃષ્ટિ એ સ્વને સમજવામાં માર્ગ બની શકે. કુદરતી લાવણ્ય શ્રેષ્ઠતા કે કૃપાદ્દષ્ટિનો શો અર્થ થાય...
આપણે જેને આતરિક ઇજનેરી કે ઇનર એન્‍જિ‌નિય‌રિંગ તરીકે ઉલ્‍લેખીએ છીએ તેનાં સમસ્‍ત ‌‌વિજ્ઞાન અને ડહાપણનો અર્થ આપણે જીવનમાં જે કાંઇ હાંસલ કરીએ તેના આનંદને...
સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે પ્રાર્થના કરવા કરતા બોલને કિક મારવાથી તમે ભગવાનની વધુ નજીક જઈ શકો છો. તેનું કારણ એ છે...
આપણે ભારતને લોકશાહી દેશ કહીએ છીએ પરંતુ આપણી માનસિક્તા હજુ પણ જાગીરશાહી કે શાહીશાસનવાદી જ છે. આપણે બ્રિટીશરો પાસેથી માત્ર લોકશાહી લીધી અને વિચાર્યું...
પ્રશ્ન-1 આપણી યાદશક્તિને વધારવા આપણે ક્યા પગલાં ભરી શકીએ અને પરીક્ષાના ભયથી મુક્ત કે તેમાંથી કઇ રીતે ઉગરી શકાય? સદ્્ગુરુ - પરીક્ષાનો ભય? તમે આજ...
પ્રશ્નકર્તાઃ સામાન્ય માનવી ચોક્કસ પ્રારબ્ધ સાથે જન્મતો હોય છે પરંતુ કૃષ્ણ, શીવ કે તમારા કિસ્સામાં શું? શું તમારા પ્રારબ્ધ વિસરર્જિત હતા? આમછતાં ભગવાને પણ...
મહિલાઓને આજકાલ જે તકો મળી રહી છે તેવી તકો માનવતાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય મળી નહોતી. આમ થવાનું એક સીધેસીધું કારણ એ છે કે ટેકનોલોજીએ...
જ્યારે તમે આધ્યાત્મિક માર્ગે પ્રવેશો છો ત્યારે બધું જ ઉથલપાથલ થતું હોય અને ધાંધલધમાલની તથા તમામ માટે પ્રશ્નો ઉદભવે તેવી સ્થિતિ સર્જાતી હોય છે....
મેં અનેક પરિષદોમાં ભાગ લીધો છે, જેમાં લોકો પાણી અને પર્યાવરણની જાળવણીની ગંભીર સમસ્યાઓ જેવા જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરતા હોય છે. પરંતુ...