ભારતની રાજધાની દિલ્હીમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોના-ઓમિક્રોનના વધી રહેલા કેસોને ધ્યાનમાં વિવિધ નિયમો-પ્રતિબંધો વધુ કડક કરાશે. પાટનગરમાં વૈજ્ઞાનિક...
ભારતમાં ઓમિક્રોનના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે એક જ દિસમાં કોરોનાની બે રસી અને એક એન્ટીવાઇરલ દવાને મંજૂરી આપી છે.
આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ...
જેની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે તે અત્યાધુનિક સંચાર વ્યવસ્થા-5જીની ટ્રાયલ ભારતમાં બે વર્ષથી થઇ રહી છે અને તે મે 2022 સુધી...
ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.
આ દરમિયાન ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ પૈકી 183 કેસનો નિષ્ણાતોએ અભ્યાસ કર્યો...
ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને તે નાના બાળકો, કિશોરવયના બાળકો માટે પણ જોખમી છે. આથી ભારત સરકારે 15થી 18...
ભારતની સંસદમાં તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ વર્ષ 2020માં એક્સપ્રેસ હાઇ વે સહિત નેશનલ હાઇવે પર કુલ 116,496 અકસ્માત થયા હતા અને તેમાં 47,...
કાનપુરમાં અત્તર અને પાનમસાલાના વેપારી પિયુષ જૈનને ત્યાં દરોડો પાડતા રૂ. 177 કરોડ રોકડા મળ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના...
કોંગ્રેસના યુવા નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીના હત્યાકાંડમાં બે દાયકા કરતાં પણ વધુ સમયથી આજીવન જેલની સજા કાપી રહેલી નલિની શ્રીહરનને...
હરિદ્વારાની ધર્મસંસદમાં થયેલા કથિત ભડકાઉ ભાષણોના મુદ્દે વિવાદ વકર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે હિન્દુત્વવાદીઓ હંમેશા ઘૃણા અને હિંસા ફેલાવે...
અમેરિકાના શીખ સમુદાયે ત્રણ કૃષિ કાયદા રદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે મોદીના વડપણ હેઠળ ખેડૂતો સંબંધિત મુદ્દાનો યોગ્ય...

















