ઈરાન યુદ્ધને કારણે રસોઈ ગેસનો પુરવઠો મર્યાદિત થઈ ગયો હોવાથી મંગળવારે ભારતભરના રેસ્ટોરન્ટ્સ અને હોટલોએ સંભવિત શટડાઉનની ચેતવણી ઉચ્ચારી હતી. સરકારે હોટેલ ઉદ્યોગની વિનંતીને...
ઇરાનમાં યુદ્ધને પગલે એર ઇન્ડિયા સહિતની એશિયાની એરલાઇન્સો વિમાન ટિકિટના ભાવમાં વધારો કરી રહી છે અને કન્ટીજન્સી યોજનાઓ પણ બનાવી રહી છે. ભારતીય વિમાન...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જાહેરાત કરી હતી કે ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સાસમાં ખુલી રહેલી નવી ઓઇલ રિફાઇનરીમાં રોકાણ કરશે. આ સોદા માટે કંપની...
પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ભારતમાં રાંધણ ગેસ (LPG)ની અછત સર્જાવાનો ગભરાટ ફેલાયો છે. દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં એલપીજી સિલિન્ડરના બુકિંગ માટે લાંબી લાઇનો લાગી હતી....
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે મંગળવારે રાજીનામું આપ્યું હતું. કંપનીમાં સૌથી મોટી સંચાલકીય કટોકટી સર્જાયાના ત્રણ મહિના પછી તેમણે આ...
બાંગ્લાદેશમાં ગયા સપ્તાહે અલગ-અલગ ઘટનાઓમાં બે હિન્દુની હત્યા કરાઈ હતી અને એક મંદિરમાં ક્રૂડ બોંબ વિસ્ફોટ થતાં પૂજારી સહિત ચાર હિન્દુ ઘાયલ થયા હતાં,...
અમેરિકા – ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ભારતના સંખ્યાબંધ પ્રવાસીઓ દુબઈમાં ઘણા દિવસોથી ફસાઈ ગયા છે અને કેટલાય લોકો – પરિવારો પૈસા ખૂટી પડવાથી...
ઇરાન યુદ્ધની અસરને કારણે પાકિસ્તાનમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈરાન યુદ્ધની અસરને સરભર કરવા માટે અનેક અસાધારણ...
મધ્યપૂર્વમાં સંઘર્ષ વચ્ચે સંસદમાં નિવેદન આપતા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સોમવાર, 9 માર્ચે જણાવ્યું હતું કે ઈરાને તેના ત્રણ જહાજોને ભારતીય બંદરો પર...
મધ્ય પૂર્વમાં સંઘર્ષને કારણે છેલ્લી ઘડીએ એરસ્પેસ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ દિલ્હીથી માન્ચેસ્ટર જતી ઇન્ડિગોની ફ્લાઇટે તેના મૂળ સ્થાને પરત ફરવું પડ્યું હતું.
દિલ્હીથી...














