મહારાષ્ટ્રના બારામતીમાં બુધવાર, 28 જાન્યુઆરીએ પ્લેન ક્રેશમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને એનપીસીના વડા અજિત પવાર સહિત બીજા ચાર લોકોના મોત થયાં હતાં. વિમાન મુંબઈથી...
ભારત અને યુરોપિયન યુનિયનને મંગળવાર, 27 જાન્યુઆરીએ મહત્ત્વકાંક્ષી વેપાર સોદાની જાહેરાત કરી હતી. આ કરારથી વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા દ્વિપક્ષીય વેપારને વેગ મળશે અને અમેરિકા...
બિલિયોનેર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ અને બ્રાઝિલની અગ્રણી એરોસ્પેસ કંપની એમ્બ્રેરે મંગળવારે ભારતમાં પ્રાદેશિક વિમાન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી...
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે સીમાચિહ્નરૂપ મુક્ત-વેપાર કરારની જાહેરાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ મોટો કરાર આશરે 25 ટકા વૈશ્વિક...
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિઓને કારણે વૈશ્વિક વેપારમાં ઉથલપાથલ વચ્ચે ભારત અને યુરોપે મંગળવાર, 27 જાન્યુઆરીએ એક મહત્વાકાંક્ષી મુક્ત વેપાર કરાર (એફટીએ)ની...
વિશ્વભરના ભારતીયોએ સોમવાર, 26 જાન્યુઆરીએ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ફ્રાન્સના...
નવી દિલ્હીમાં ભવ્ય કર્તવ્ય પથ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધા પછી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને સોમવારે જણાવ્યું હતું કે...
ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની નવી દિલ્હીના કર્તવ્ય પથ પર સાંસ્કૃતિક વિવિધતા, આર્થિક વિકાસ અને લશ્કરી તાકાતના ભવ્ય પ્રદર્શન સાથે થઈ હતી. પ્રજાસત્તાક દિનની...
મશહૂર પત્રકાર અને લેખક સર માર્ક ટુલીનું રવિવાર, 25 જાન્યુઆરીએ નવી દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. એવોર્ડ વિજેતા...
જમ્મુ કાશ્મીર-હિમાચલના પહાડી વિસ્તારોમાં વ્યાપક બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદના એક દિવસ પછી સમગ્ર ઉત્તર ભારતમાં બર્ફિલા પવનોથી તાપમામનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં પણ...
















