મધ્યપૂર્વમાં સંઘર્ષ વચ્ચે દુબઈમાં ભારતીય ઉદ્યોગપતિ યોગેશ દોશી ફસાયેલા ભારતીય નાગરિકો માટે દેવદૂત બન્યાં છે. માનવતાવાદી પગલા તરીકે અલ મિઝાન ગ્રુપના ચેરમેન યોગેશ દોશીએ...
પાકિસ્તાન
ઇરાન યુદ્ધની અસરને કારણે પાકિસ્તાનમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે ઈરાન યુદ્ધની અસરને સરભર કરવા માટે અનેક અસાધારણ...
જયશંકર
મધ્યપૂર્વમાં સંઘર્ષ વચ્ચે સંસદમાં નિવેદન આપતા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સોમવાર, 9 માર્ચે જણાવ્યું હતું કે ઈરાને તેના ત્રણ જહાજોને ભારતીય બંદરો પર...
દિલ્હી
મધ્ય પૂર્વમાં સંઘર્ષને કારણે છેલ્લી ઘડીએ એરસ્પેસ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ દિલ્હીથી માન્ચેસ્ટર જતી ઇન્ડિગોની ફ્લાઇટે તેના મૂળ સ્થાને પરત ફરવું પડ્યું હતું. દિલ્હીથી...
ક્રૂડ
ઇરાન સામે અમેરિકા-ઇઝરાયેલના આક્રમણને પગલે લાંબા સમય સુધી સપ્લાય ખોરવાઈ જવાના ભયે ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં સોમવાર, 9 માર્ચે 25 ટકાનો અસાધારણ ઉછાળો આવ્યો...
ભારતમાં સાતત્યપૂર્ણ આર્થિક વૃદ્ધિને પગલે બિલિયોનેર્સની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે શનિવારે જારી કરેલા 'હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2026' મુજબ...
આલ્ફાબેટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ગૂગલેએ આગામી ત્રણ વર્ષ માટે તેના ભારતીય મૂળના CEO સુંદર પિચાઈના કુલ સંભવિત સેલરી પેકેજને વધારીને $692 મિલિયન છે. આનાથી...
સ્વામિનારાયણ
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, એટલાન્ટા, GA દ્વારા રવિવાર, 22 માર્ચ, 2026ના રોજ બપોરે 3:00 વાગ્યે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર 460 રોકબ્રિજ રોડ NW, લિલબર્ન,...
ચારધામ
ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો શુક્રવાર, 16 માર્ચથી પ્રારંભ થયો હતો. ઉત્તરાખંડમાં ચારધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આવતા મહિને શરૂ થશે. સત્તાવાર નિવેદન...
અમેરિકાએ
ઈરાન સાથે વધતા સંઘર્ષ વચ્ચે અમેરિકાએ શુક્રવાર 6 માર્ચે જણાવ્યું હતું કે તેને ભારતીય રિફાઇનરીઓને રશિયન તેલ ખરીદવા 30 દિવસની કામચલાઉ મંજૂરી આપી છે. ટ્રેઝરી...