બનારસ ઘરાનાની સુપ્રિદ્ધ રાજન સાજનની જોડી પૈકીના મોટાભાઇ પં. રાજન મિશ્રનુ રવિવારે, 25 એપ્રિલે દિલ્હીમાં કોરોનાના કારણે નિધન થયું હતું. પંડિત રાજન મિશ્રને દિલ્હીની...
ભારતમાં સોમવારે કોરોના વાઇરસના સતત પાંચમાં દિવસે ત્રણ લાખથી વધુ દૈનિક કેસ નોંધાયા હતા અને 2,812 લોકોના મોત થયા હતા. દેશમાં હોસ્પિટલ બેડ, ઓક્સિજન,...
ભારતમાં કોરોના વાઇરસની ગંભીર સ્થિતિને પગલે જર્મની, ઇટલી, કુવૈત અને ઇરાને પણ ભારતમાંથી ટ્રાવેલ પર નિયંત્રણો મૂક્યો છે. ઇટલીના આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પેરન્ઝાએ ટ્વીટર...
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન પર ભારતને મદદ કરવાનું દબાણ વધી રહ્યું છે. અમેરિકન સાંસદો, ભારતીય મૂળના અમેરિકન નાગરિકો પછી હવે યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે...
કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને ભારતની રાજધાનીમાં એક અઠવાડિયા માટે લોકડાઉન વધારવાની રવિવારે જાહેરાત કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ અંગેની જાહેરાત કરતા...
ભારત કોરોના નિરંકુશ બન્યો છે અને સતત ચોથા દિવસે દૈનિક ધોરણે વિશ્વમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. કોરોનાને કારણે દેશમાં એક દિવસમાં વિક્રમજનક...
નવી દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે અને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની પણ ગંભીર અછત છે. દિલ્હીની જયપુર ગોલ્ડન...
એક અમેરિકન યુનિવર્સિટીએ તેના અધ્યયનમાં દાવો કર્યો છે કે, ભારતમાં મે મહિનાના 15 મે સુધીમાં કોરોના સંક્રમણ ગંભીર સ્થિતિએ હશે. આ સમય દરમિયાન દૈનિક...
ભારતમાં સુપ્રીમ કોર્ટના 48મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે જસ્ટિસ એન. વી. રમનાએ નવી દિલ્હીમાં શનિવારે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન...
ભારતમાં શુક્રવાર સુધીમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 3,32,730 નોંધાઇ છે. દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલામાંથી 75.01% દર્દીઓ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ,...