દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 24,530 થઈ ગઈ છે. શુક્રવારે 1408 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્રમાં 390, ગુજરાતમાં 191, દિલ્હીમાં 138, તમિલનાડુમાં 72, ઉત્તરપ્રદેશમાં...
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23 હજાર 234થઈ છે અને 725 લોકોના મોત થયા છે. શુક્રવારે પશ્વિમ બંગાળમાં 58, રાજસ્થાનમાં 36 અને ઓરિસ્સામાં એક દર્દીનો...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના પ્રસંગે સરપંચોની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ લગભગ દોઢ કલાક ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે કોરોનાવાઈરસે...
આગામી મહિને મળનારી વૈશ્ચિક આરોગ્ય સંસ્થાની વાર્ષિક બેઠક બાદ ભારત વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના વડામથકે નેતાગીરીની ભૂમિકા અપનાવશે. વિશ્વ અને યુનાટેઇડ નેશન્સની એજન્સી અતિ...
દેશમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ યથાવત જ રહી છે અને નવા 1684 કેસ જે છેલ્લા એક સપ્તાહના સૌથી વધુ છે તે પોઝીટીવ નોંધાતા કુલ સંક્રમીતની...
કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા અને લૉકડાઉન દરમિયાન દેશમાં પરિસ્થિતિઓ પર ઘણે અંશે નિયંત્રણ મેળવવામાં સરકાર સફળ થઈ છે તેમ ગુરુવારે સ્વાસ્થ્ય અને ગૃહમંત્રાલયે જણાવ્યું...
કોના સંક્રમણના કારણે સંપૂર્ણ દેશમાં હડકંપ મચી ગયો છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલય પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે સંપૂર્ણ દેશમાં કોરોના સંક્રમણના હજુ પણ...
ભારતમાં રિસર્ચની દ્રષ્ટિએ ટોપ ચાર સંસ્થાઓએ એવી આગાહી કરી છે કે, મે મહિનામાં દેશમાં કોરોનાના કારણે મરનારા લોકોનો આંકડો 38000 સુધી પહોંચી શકે છે.જ્યારે...
કોરોના સામે લડનારા નેતાઓમાં નરેન્દ્ર મોદીને વિશ્વમાં અગ્રેસર ગણાવાયા છે. અમેરિકા સ્થિત કન્સલ્ટિંગ એજન્સી મોર્નિંગ કન્સલ્ટે કરેલા સર્વેમાં આ તારણ સામે આવ્યું હતું. એજન્સીએ...
ભારતમાં કોરોના મહારાથી સમગ્ર દેશમાં અર્થવ્યવસ્થા પર ભારે અસર થઈ છે ત્યારે કેન્દ્ર સરકારે ગુરુવારે નવા કેન્દ્રિય કર્મચારીઓ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. ભારતના...